પૃષ્ઠ:Rachanatmak Karyakram.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રચનાત્મક કાર્યક્રમ-કેટલીક સૂચનાઓ

બાબુ રાજેન્દ્રપ્રસાદ

ગાંધીજીના ‘રચનાત્મક કાર્યક્રમ’ના મુદ્દાઓના અમલ અંગે વિગતવાર સૂચનાઓ અને માર્ગદર્શન આપતા આ પુસ્તક વિશે ગાંધીજીએ કહ્યું છે : શ્રી રાજેન્દ્રબાબુના વિવેચનમાં વાચકને ઘણી રસ અને જ્ઞાન વધારવાની સામગ્રી મળશે. એમના લેખમાં એવી વિગતો છે, જે મોરામાં નથી. કાર્યકર્તાઓએ બંને સંઘરવી ઘટે છે.

કિં રૂ. ૦.૩૦



હિંદ સ્વરાજ

ગાંધીજી

પુસ્તક વિશે ગાંધીજીએ પ્રસ્તાવનામાં કહ્યું છે :

‘જ્યારે મારાથી નથી રહેવાયું ત્યારે જ મેં લખ્યું છે. બહુ વાંચ્યું, બહુ વિચાર્યું, . . . મારાથી બન્યા તેટલા હિંદીની સાથે વિચાર કર્યા, બન્યા તેટલા અંગ્રેજોને પણ મળ્યો. જે મારા વિચાર છેવટના લાગ્યા તે વાંચનારની પાસે મૂકવા એ મારી ફરજ સમજો.’

કિં રૂ. ૫..૦૦


નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ-૩૮૦ ૦૧૪