પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નાટકના પાત્રો


પુરુષવર્ગ

પર્વતરાય
:
કનકપુરનો રાજા
લીલાવતી
:
પર્વતરાયની રાણી
કલ્યાણકામ
:
પર્વતરાયનો પ્રધાન
પુષ્પસેન
:
પર્વતરાયનો સેનાપતિ
શીતલસિંહ
:
પર્વતરાયનો એક સામંત
દુર્ગેશ
:
પર્વતરાયનો એક મંડળેશ
(=મંડળ-પ્રાંતનો અધિકારી, સૂબો)
વંજૂલ
:
કલ્યાણકામનો આશ્રિત
રાઈ
:
કિસલવાડીમાંનો માળી
જગદીપદેવ
:
રત્નદીપદેવનો પુત્ર

● ● ●


સ્ત્રીવર્ગ

લીલાવતી
:
પર્વતરાયની રાણી
વીણાવતી
:
પર્વતરાયની અને રાણી રૂપવતીની પુત્રી
સાવિત્રી
:
કલ્યાણકામની પત્ની
કમલા
:
પુષ્પસેનની પુત્રી
મંજરી
:
લીલવતીની દાસી
લેખા
:
વીણાવતીની દાસી