પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


જાલકા : કિસલવાડીમાંની માલણ
અમૃતાદેવી : રત્નદીપદેવની રાણી

● ● ●

સિપાઈઓ, નોકરો, દ્વારપાલ, કોટવાળ, બાવો, પુરવાસીઓ, પુરસ્ત્રીઓ, પ્રતિહાર, રાજભટ, રબારી, દૂત, પુરોહિત, દાસીઓ વગેરે.

સૂચિત પાત્રો

રૂપવતી : પર્વતરાયની વિદેહ રાણી
રત્નદીપદેવ : કનકપુરનો પ્રથમનો વિદેહ રાજા

● ● ●

સ્થળ

કનકપુર : ગુજરાતની રાજધાની
(વલ્લભીપુરના નાશ પછીના સમયમાં)
પ્રભાપુંજ : કનકપુરમાં રાજાનો મહેલ
કિસલવાડી : કનકપુરથી થોડે દૂર આવેલો બાગ
રંગિણી : કિસલવાડી પાસે થઈ વહેતી નદી
રુદ્રનાથ : રંગિણી નદીને કિનારે આવેલું મહદેવનુંમંદિર