આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
જાલકા | : | કિસલવાડીમાંની માલણ |
અમૃતાદેવી | : | રત્નદીપદેવની રાણી |
● ● ●
સિપાઈઓ, નોકરો, દ્વારપાલ, કોટવાળ, બાવો, પુરવાસીઓ, પુરસ્ત્રીઓ, પ્રતિહાર, રાજભટ, રબારી, દૂત, પુરોહિત, દાસીઓ વગેરે.
સૂચિત પાત્રો
રૂપવતી | : | પર્વતરાયની વિદેહ રાણી |
રત્નદીપદેવ | : | કનકપુરનો પ્રથમનો વિદેહ રાજા |
● ● ●
સ્થળ
કનકપુર | : | ગુજરાતની રાજધાની (વલ્લભીપુરના નાશ પછીના સમયમાં) |
પ્રભાપુંજ | : | કનકપુરમાં રાજાનો મહેલ |
કિસલવાડી | : | કનકપુરથી થોડે દૂર આવેલો બાગ |
રંગિણી | : | કિસલવાડી પાસે થઈ વહેતી નદી |
રુદ્રનાથ | : | રંગિણી નદીને કિનારે આવેલું મહદેવનુંમંદિર |