આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રૌઢવાચનનાં ૧૮ પુસ્તકોની લોકોપયોગી નવી યોજના
સર્વોપયોગી સાહિત્યશ્રેણી
પ્રૌઢશિક્ષણ માટે ઉપયોગી અને ઓછું ભણેલાંઓ રસપૂર્વક વાંચી–સમજી શકે, એવાં પુસ્તકો પ્રસિદ્ધ કરવાની પ્રથમ યોજનાનાં નીચેનાં ૧૮ પુસ્તકો પ્રસિદ્ધ થઈ ગયાં છે અને તેનું સંપાદન જાણતા સાહિત્યકાર શ્રી. મોહનલાલ મહેતા(સોપાન)એ કર્યું છે. તમે આ પુસ્તકો વસાવ્યાં ન હોય, તો આજે જ વસાવી લેવા ભલામણ છે.
| પાન | કિમત | ||
| ૧ | પ્રકાશનાં પગલાં : (સચિત્ર) લે૦ શ્રી કરસનદાસ માણેક:
|
૧૨૮ | ૦-૧૦ |
| ૨ | રાખની ઢગલી : (સચિત્ર) લે૦ શ્રી “સૌજન્ય:”
|
૧૨૮ | ૦-૧૦ |
| ૩ | હાસ્ય–તરંગ : (સચિત્ર) લે૦ શ્રી. જ્યોતીન્દ્ર હ૦ દવેઃ
|
૧૫૨ | ૦-૧૦ |
| ૪ | જીવનની કલા : લે૦ શ્રી. રવિશંકર વિ. મહેતા :
|
૧૪૦ | ૦-૧૦ |
| ૫ | જગતમાં જાણવા જેવું : (સચિત્ર) લે૦ શ્રી. છોટાલાલ કામદાર
|
૧૨૮ | ૦-૧૦ |
| ૬ | જીવનપરિવર્તન : (સચિત્ર) લે૦ શ્રી. સોપાન : :
|
૧૪૦ | ૦-૧૦ |
| ૭ | ઇતિહાસને અજવાળે : (સચિત્ર) લે૦ શ્રી. ઇન્દ્ર વસાવડા:
|
૧૩૧ | ૦-૧૦ |
| ૮ | ગૃહજીવનની કલા : (સચિત્ર) લે૦ શ્રી. ‘સમાજશાસ્ત્રી:’
|
૧૨૮ | ૦-૧૦ |
| ૯ | ગામડું બોલે છે : (સચિત્ર) લે૦ શ્રી. ચુનિલાલ મડિયા :
|
૧૪૪ | ૦-૧૦ |
| ૧૦ | ગૃહજીવનનાં દૃશ્યો : (સચિત્ર) લેખિકા : શ્રી. કુમુદ શેઠ :
|
૧૩૨ | ૦-૧૦ |
| ૧૧ | મારો ભારત દેશ : (સચિત્ર) લે૦ કાન્તિલાલ પરીખ :
|
૧૩૬ | ૦-૧૦ |