પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ

પર મૂકીને રામને નામે રાજ્ય ચલાવવું. ભરતે સાથે સાથે કહી દીધું કે જો ચૌદ વરસ પૂરાં થતાં જ તમે નહિ આવો તો હું ચિતાપ્રવેશ કરીશ. એણે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે વનવાસીને વેષે રાજકારભાર ચલાવવા માંડ્યો.