પૃષ્ઠ:Rasbindu.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રસ્તાવના


‘પંકજ’ તથા ‘ઝાકળ’ એ બે
નવલિકાસંગ્રહોમાં ‘રસાબિંદુ’ એ મારો
ત્રીજો સંગ્રહ ઉમેરાય છે. એકલા ઉમેરાથી
રીઝવું એ વાસ્તવિક નથી જ.

શામળ ભટના કથન પ્રમાણે

‘નામમહિમા તે રાખે કોય !’

વાર્તાઓમાંની એકાદબે પણ રસબિંદુ
બની શકી. હશે ખરી ?

વાંચવાપાત્ર લેખનકાર્ય મારાથી થયું
હોય તો મારે બસ છે.


વડોદરા
રમણલાલ વ. દેસાઈ'