આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રસ્તાવના
‘પંકજ’ તથા ‘ઝાકળ’ એ બે
નવલિકાસંગ્રહોમાં ‘રસાબિંદુ’ એ મારો
ત્રીજો સંગ્રહ ઉમેરાય છે. એકલા ઉમેરાથી
રીઝવું એ વાસ્તવિક નથી જ.
શામળ ભટના કથન પ્રમાણે
‘નામમહિમા તે રાખે કોય !’
વાર્તાઓમાંની એકાદબે પણ રસબિંદુ
બની શકી. હશે ખરી ?
વાંચવાપાત્ર લેખનકાર્ય મારાથી થયું
હોય તો મારે બસ છે.
વડોદરા
રમણલાલ વ. દેસાઈ'