આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઝવેરચંદ મેઘાણીનાં કેટલાંક લેાકપ્રિય પુસ્તકો સસ્તી
કિંમતે બહાર પાડવાનો આ કાર્યક્રમ લેખકના કુટુંબ તરફથી
૧૯૭૬માં આરંભાયો. આ યોજના હેઠળ પ્રકાશિત થતા
પુસ્તક-સંપુટો બજાર ધોરણ કરતાં ઘણી ઓછી કિંમતે મળી
શકે છે.
સંપુટ ૧ ( ૧૯૭૬ )
તુલસી-કયારો, પુરાતન જ્યોત, પ્રતિમાઓ
સંપુટ ર ( ૧૯૭૮ )
કાળચક્ર, વિલોપન, સમરાંગણ
સંપુટ ૩ ( ૧૯૮૦ )
સૌરાષ્ટ્રની રસધાર ( ૫ ભાગ )
સંપુટ ૪ ( ૧૯૮૧ )
સોરઠી બહારવટિયા (૩ ભાગ), દરિયાપારના બહારવટિયા, પરકમ્મા
સંપુટ પ ( ૧૯૯૧ )
સોરઠ તારાં વહેતાં પાણી, વસુંધરાનાં વહાલાંદવલાં, બીડેલાં દ્વાર, પલકારા