પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અર્પણ

ગુજરાતના નામાંકિત ઉદ્યોગપતિ

માનવંત શ્રીમાન

શેઠ અંબાલાલ સારાભાઈને

એમના

દેશાભિમાન, રાષ્ટ્રસેવા, પરોપકાર ને વિદ્યાવ્યાસંગના

ઉત્તમ ગુણોની પિછાનમાં

તેમજ

મારી અલ્પ સાહિત્યસેવાની કરેલી

મોંઘી કદરદાનીથી

ઉપકારવશ થઇને

આ મારાં રાષ્ટ્રકાવ્યોનો અદના ગ્રંથ

રાષ્ટ્રિકા

માન અને સ્નેહ સાથે

અર્પણ કરૂં છું.

અરદેશર ફરામજી ખબરદાર