પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પદ ૩૦ મું


અખંડે વાયપક અરૂપ જણાયજી, ત્યાં પ્રતિબિંબો જ શી છાયાજી;
અગુણ એક ત્યહાં ભિન્ન શી માયાજી, મયા છે તો એક શીદ ગાયાજી.
રૂપિયાના કર તત્ત્વ ન હોયજી, સગુણ વિના સૃષ્ટિ નહિ કોયજી;
જો કર્તા ના હોય સાકારજી, તો અવયવ હોય કેમ સંસારજી.

ઢાળ

સમ્સર રૂપ ન હોય જો, કર્તા પુરૂષ ના હોય;
કારણ સરીખું કાર્ય સઘળી, સૃસ્તિ શે નવ જોય?
હરિ રૂપાદિક સહુ જોઈ નિજ, જગતનું કીધું જાણ;
ના કહે તે અજ્ઞાન છે, તું સત્ય કરી પરમાણ.
કહે કરદાદિક બ્રહ્મશ્રુતિ છે ગ્રહણ ગતિ આદિક;
નિર્વાહ ક્ય તે ઋચાનો, 'જો કેહેશ છે અલીક.