આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હોય અનીશ્વરવાદી મીમાંસક, કર્મ અત્યાસક્તિ;
હરિ બહુર્મુખ તે જાણવા, કદી પ્રાપ્ત થાય ન ભક્તિ. ૭
પ્રન્હુ વિમુખ દ્વિજ ગુણ બાર સહ, સ્વયં તરે નહિ ગરવાલ;
હરિ દયા પ્રીતમ દાસ વર, કુળ સહ તરે ચાંડાલ. ૮
પદ ૫૦ મું
કદિ વિમુખ હોય ગુણ ભંડારજી, તે સહુ ગુણને છે ધિક્કારજી;
કદિ હરિજન મહાદોષની ખાણજી, તદપિ વર સાધુ તે જાણજી. ૧
બ્રાહ્મણ થઈ સાધે હરિ ભક્તિજી, તેહને તુલના જન જક્તજી;
સાચા બ્રાહ્મણ કહાવે તેહજી, કૃષ્ણ બ્રહ્મને જાણે જેહજી. ૨