પૃષ્ઠ:Rasmala II.pdf/૩૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૧
મરાઠાના વારામાં જમીનનો વહિવટ.


દેશના ગાંશ પ્રમાણે, જે ગામની હૃદમાં ચારી ચઈ હાય ત્યાંથી ખીજે ગામ પગલું જાય નહિ તા ત્યાંના લોકાને વળતર ભરી આપવું ૫- રી જાત છતાં એ ધારા કાહારી નાંખવાને દેવલ સાથે સંબંધ ધરાવનારા લોકો મુખ્ય સાધન હતા, કેમકે, હેનરીના રાજ્યના ત્રીન્ન વર્ષતા દરખારી કાગળેા, લાં- કેરાર, કમ્બરલાડ, અને વેટમેરલાણ (તે દિવસના ઉત્તર ભણીના વિભાગ ) ના ફેરણી કરીને ન્યાય કરનારા ન્યાયાધીશેના ઉપર લખેલા આપણા જોવામાં આવ્યા છે તેમાં તેને લખ્યું છે કે, અગ્નિ કે પાણીના સાધનથી અપરાધિયાની તારા કરવાનો ધારા રોમન ચર્ચાવાળાએ ભણીથી ખંધ કરવામાં આવ્યે તેને બદલે, જે એ ચેારીના, ખૂનના, દ્વેષથી ઘર ખાળવાના અને એવાજ બીન અપાધ ક્યા હૈય તેની તપાસ છ કંઈ રીતિથી કરવી એ વિષે, ન્યાય કરવાના સરકિટ ઠરાવ- માં આવ્યા તેની અગાઉ કાંઈ ઠરાવ કરવામાં આવ્યેા નથી, માટે જેઓએ ઉપર લખેલા પ્રકારના અપરાધ કહ્યા હોય તેની તપાસ ન્યાયાધીશોએ તે વેળાએ ડાયેલા નવા ધારા પ્રમાણે કરવી એવું કાંસિલના અનુમત્તથી રાજ કરાવેછે. સુમારે તેજ સમયમાં બીન વાડૅમાર રાજાએ ડેન્માર્કમાં સક્રિયથી તપાસ કર- ાની રીતિ કાહાટી નાંખી તેણુ તે સમય પછીની કેટલીક રીતિમાં એવાં ચિન્હ રહી ગયાં છે કે જેથી તત્પધ્ધિથી રોગન આપવાને આગળ રવા હત એમ જૂના લેખે ઉપરથી જણાઈ આવે છે; જેમ કે, મીસમઈવ (દક્ષિણાયન) જે જૂન માસની તા. ૨૧ મિયે બેસેછે તે દિવસે થતા ઉત્સવની વેળાએ સગતા અગ્નિ ઉપર થઇને કૂદી જવાની કુશળતા ખતાવવામાં આવતી, પણ પાછળથી, તેને વહેમ ગણી પાદરિયાએ એવી ક્રિયામાં સામીલ રહેવું નહિ એમ તેમના વડી અમાધ્યક્ષલણીથી મના કરવામાં આવી છે. જે દુખારિયા હેાય તેમને પારખી કા- હાડવા માટે, પાણીમાં નાંખી તરાવવાને અથવા, ચર્ચમાચખલ (દેવલમાં ક્રશ્ચયન ધર્મ પુસ્તક રાખવામાં આવતાં તે) સામું મૂકી તેમને તાળવાના રેવાજ લાંબી મુદ્દતથી ચાલતા હતા, તેમાંથી જેએ પાણી ઉપર તરી આવે એવા લેાકા વિષે જેમ્સ રાજાના ડીમાનેલાજી નામના પુસ્તકમાંથી બારડે ઉત્તરી કરી લીધેછે તે એ છે કે, કારમાપણાની અતિધણી અપવિત્રતાની અલૈાફિક નિશાની દાખસ પરમેશ્વરે એવું ઠરાવેલું જણાયછે જેઓએ આપઝિમનું પવિત્ર જળ ઉતારી નાંખ્યુ’ છે અને જેઓએ તેથી થતા લાભ સ્વિકારયા નથી તેને જળપાતાના તરમાં સગરરો નહિં,’’ ગમે તેમ કાઈની ખાતરી કરી આપવા સારૂ પાણી કે અગ્નિમાં પાર પડી જવાની કેહેવત તરીકેની ખાલવાની પદ્ધતિ પડી ગઈ છે એ પણ એક સેવફા તા ટાહાડાઉન્હા સાગન સમધીની નિશાની રહી ગઇ છે.