આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૪
રાસમાળા
વ્યકવાડ સરકારની શક્તિ નહતી. આ પ્રસંગે કસાતિયાએ એવી માગણી
કરી કે દરેક ગામ જે અમે આયાદ કરિયે તે એક ચેાસ ભાવથી
ઇન્નરે આપે તે કેટલાંક ગામ અમે બદી ઉપર આણિયે.’ આ તે
“મની માગણી કબૂલ રાખવામાં આવી, અને ત્યારપછી, જેમ જેમ ગા
“ભડાં ટુટવા માંડ્યાં, તેમ તેમ, કસાતિયેાને ઈન્તરે આપશના ચાલ
પડી ગયા.”
૩૪૪