પૃષ્ઠ:Rasmala II.pdf/૩૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૪
રાસમાળા


વ્યકવાડ સરકારની શક્તિ નહતી. આ પ્રસંગે કસાતિયાએ એવી માગણી કરી કે દરેક ગામ જે અમે આયાદ કરિયે તે એક ચેાસ ભાવથી ઇન્નરે આપે તે કેટલાંક ગામ અમે બદી ઉપર આણિયે.’ આ તે “મની માગણી કબૂલ રાખવામાં આવી, અને ત્યારપછી, જેમ જેમ ગા “ભડાં ટુટવા માંડ્યાં, તેમ તેમ, કસાતિયેાને ઈન્તરે આપશના ચાલ પડી ગયા.” ૩૪૪