પૃષ્ઠ:Rasmala II.pdf/૫૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯૫
વળગાડ..


ચિન્હ, જે પ્રમાણે ચાનાર લોકો માટે છે તે પ્રમાણે જોવામાં આવેલાં, એવા ઘણા દાખલા મને મળી આવ્યા છે, ટીનેવલીના વણા ખરા પા ઈચાને જે અનુભવ થયેલા તેની સાથે મને લાગેછે કે આ મળતું આવેછે. વળગાડવાળાથી ભૂતને કાહાડી મૂકવાની ચાલતી રીત !- “માણે, ભૂત કાઠાડવાને પ્રયત્ન કરવાની સત્તા, તેનાં સવાાલાંને નથી એમ તેઓ સમજેછે. એટલા માટે ચુપિયન ઉપાય કામે લગાડીને ભૂત કાઢાડવા સારૂ કેટલીક વાર પાક્રિયાને તેડાવેછે, તેએ જ્યાં અન્ "જમાસ કરવાને ગયેલા છે ત્યાં ધણું કરીને પેાતાની તેમજ લોકોની ખા- “તરી થાય એવી રીતે જય પામેલા છે, કેટલાક ભૂત તે જેઓને વળાં હેય તેમનામાંથી નીતિના બળથી અને ઉપાયી રહેતાં હતાં નીકળી નયછે; પણ ઘણી વાર તે તેમને કાહકડવાને! ખરેખરા અસરકારક ઉ પાયલટી કરાવનાર અર્ક થઇ પડેછે.’

મૂર્તિપૂજાના દેશમાં ભનના ખરેખરા વળગાડ કુદ્ધિ ખનતાં “નથી, એમ હુ તકરાર કરતા નથી, જ્યાં રોતાન નિબંધ સત્તા ચલાવે છે, અને જ્યાં ભૂતના વળગાડ વારે વારે થાયછે અને તે ખરા છે એ “વે વિશ્વાસ સાધારણ થઇ પડયા છે, ત્યાં એ પ્રમાણે માનવાને કાંઇ “આધાર હશે એમ ધારવું એ સ્વાભાવિક છે. લૈક્રિક ભ્રમમાં ધણું ક રીતે કાં ખરી વાત ડાયછે. આ વિષય વિષેના પૂરાવા સારૂ મારૂં મન તૈયાર થઇ રહેલું છે; અને પ્રત્યેક દેશીત નજરે જોનારાઓએ કહેલા “ચમત્કારિક દાખલા ઉપર વિચાર કરતાં એવા પ્રકારનું કાર્ય દિવસ કાંઈ “જોવાતે મે આશા રાખી હતી; પશુ એ વિષેનો વિશેષ ચિન્હ જેવાંમાં આવે એવા લાગ મેં ભૂત પૂજનારા લોકોમાં લગભગ ખાર વર્ષ સુધી- ની લાંબી મુદત સુધી જોયા પણ હજી લગણુ મને મળ્યા નથી. એક “શક ભરેલા દાખલા વિના, ભારા સાંભળવામાં આવ્યું છે તે પ્રમાણે સર્વે બ્રિટિસ અને અમેરિકન યારિયાના આવાજ અનુભવ થયેલા છે. આ ‘‘પશુા' જર્મન ભાયા વધારે ભાગ્યશાળી જાયછે,” અમે આ ઠેકાણે એટલું બધાયે યેિ કે મિ ફાલ્ડવેલ અને શે ના મિત્રએ સા વા તે ઘણુાજ પૂરાવાની પૃચ્છા કરી છે, ---