પૃથ્વીની નીચે ચારાશી હજાર ચેાજનને છેટે દક્ષિમાં યમપુરી છે,
એ દિશાએ થઇને દુષ્ટ જીવને લઇ જવામાં આવેછે; તેના રસ્તામાં કાંટા
છવાઇ ગયેલા ડ્રાયછે. તેથી પગ વિધાષ જાયછે; અને ધીકાવેલા ત્રાંખા
ના જેવી ધરતી છે. આવા દુ:ખદાયક રસ્તા આવેછે તેમાં દિવસે
વિસામો લેવાને ઝાડની છાયા હેાતી નથી, અને અધારાની વેળાએ તેને
કાઇ દયાળુના હાય દેરવાતે હાતા નથી. પ્રેતને આરામ કરાવિના ચાલ્યાં-
જ કરવું પડેછે. હાય ! હાય ! રે મારા પુત્ર !” એમ કહીને તે પાકાર
ભારેછે, “મે બ્રાહ્મણને કાંઇ દાન આપ્યું નહિ.” એમ કહીને પાતાનાં
પાપકર્મ સભારેછે, યમર્કિકરે તેને દુઃખથી ડાટી નાંખેછે; વાંદરાને જે-
મ તેના ઘાતકી રક્ષક ખેચેછે, તેમ અકાડાનતી પ્રેતને તે ખેંચે છે. એટલે
તે પેાતાના મનમાં ખેદ પામીને કહેછે, “મે બ્રાહ્મણનું પૂજન કરવું નહિ,
હે.મહવન કર્યા નહિ; મુકિતની જેયી પ્રાપ્તિ થાય એવા ગગાજળને
આદર કયે નહિ; માટે અઢા! દે ! તું તારાં કર્મ ભેગવ” વળી તે કહે
છે કે, જ્યાં મનુષ્ય પ્રાણી, અને પશુ પક્ષીને જગાશયની અગલ હતી
ત્યાં તે મેં ધામાં નહિ; પશુને માટે ગાયર રાખ્યું નહિ, નિયદાન
કર્યું નહિ, ગવાન્તિક ન કહ્યુ; કાને વેદ કે શાસ્ત્ર અર્પઝુકરમાં નહિ,
અને મારાં સત્કર્મ કરેલા પણ મારા સ્વાધીનમાં રહ્યાં નહિ.”
અઢાર દિવસ પૂરા થાયછે ત્યારે પ્રેત માન્યપુર આવી પહોંચે છે;
૧ ગરૂડપુરાણમાં મનુષ્ય લાકથી યમ લાકનું અન્તર ૮૬ હજાર ચૈાજન કે
એમ લખ્યું છે, એજ પ્રમાણે ગરૂડપુરાણ સારદ્વારમાં પણ
૨ એક માયને એક દિવસમાં જેટલાથી તૃપ્તિ થાય તેટલું ખાવાનું. ( તુ-
વે ટીપ એક જૂ )
૩ વેદ કે શાસ્ત્રમાં કહેલા ચત મેં પ્રમાણ કથા નહિ. અને પુરાણમાં
તાવેલા ધર્મ માર્ગનું પણ મે` સેવન ફ્લુ નહિ (જીવા ટીપ અર્ક ૫).
જો મરનાર સ્ત્રી હોય તે તે કહેછે કે
મે હિતકર પતિનું વચન પાળ્યુ. નડિ; પતિવૃત્તાધર્મ પાળ્યા નહિ; ગુ.
ર્ એટલે સાસુ સસરા આદિ પૂર્ણ વિષેગારવ (સેવા) ન કર્યું; વળી કહેછે
કે, ધર્મબુદ્ધિથી પતિની સેવા કરી નહિ. વૈધન્ય પ્રાપ્ત થયા પછી પણ તપ
ક્યું નહિ. માટે હું દેહિન્તુ તારૂં કર્મ ભાગલ.
આ પ્રમાણે ૧૭ દિવસ સુધી તે એકલા પ્રેત, વાયુ વેગે ચાલે છે.