ત્યાં પ્રેતના સમુદાય બણા થાય, અને વસ્તી પશુ ચૈતનીજ છે, ત્યાં
આગળ પુષ્પભદ્રા નદી છે, ત્યાં આગળ એક વિશાળ ઝાડ છે તેની ની-
ચે યમકિકર વિશ્રામ લેવાને મેસેછે; અને પ્રેત પુત્રાદિકનું સુખ સ
બારીને દુઃખી થાયછે,તેને આ ઠેકાણે તેના વારસાએ શ્રાદ્ધ કહ્યુ હોય તે તે
ખાવાને છે અને બીજાને તે જ્યાં કાંઈ લઈ શકાય નહિ, અને કોઇ
આપનાર મળે નહિ એવા પ્રવાસમાં, કાંઇ સાહિત્ય અગાઉથી કરી રાખ્યું
નથી હોતું, તેને માટે પશ્ચાત્તાપ કરી મરવું પડેછે.
એક ખીજા પખવાડિયા પછી તે પસારપુર આવી પેઢાંચેછે, ત્યાં જ
ગુમનામે રાજા રાજ્ય કરેછે, તે યમના જેવે ભયકર છે.
ઠેકાણે ખેત
ઢાળા કરેછે; અને તે દિવસે તેના વારસે શ્રાદ્ધ કર્યું હોય તે તે ખાવાને
૪ પ્રિય દર્શન નામને વડ છે. આ ઠેકાણુ તે શાચ છે, તેને ત્યાંના
યમદૂત કહેછે કે જેના તું શાચ કરેછે તેમાંનું અહિં તા તારૂ કાઇ નથી
માટે તારાં કર્મથી જે કાંઇ તે ભેગૢ કહ્યુ હુષ તેને ભેગ કર. હું સ્
ઢ! અહિંથી બ.
પુ ત્રિપક્ષીનું શ્રાદ્ધ કરતી વેળાએ મળેલા પિંડ અને જળ આ સ્થાને
તેને ખાવા તે પીવા મળે,
ઉપર જે અંક ૨-૩ ની ટીપ્ટમાં છે તે સામ્યપુરમાં રહી તે ખેત તે નીચે
પ્રમાણે ભાલે છે…
નજારાયો મૈત્ર મૃતો મર્યા તા |
મનુષ્યતૃષ્ય પરાજિતૃતયે
તૃપ્તિ દેવોનેષ ગોવર: નૃત: ।
રારી! હૈં નિતર ચત્ ત્રયા નૃતમ્ (શ્૦૦)
અહિ જે જંગમ રાજા છે તે (ામધ) સ્વેચ્છા પ્રમાણે સ્વરૂપ ધાર-
શુ કરે એવે છે એમ ગરૂડપુરાણમાં લખ્યું છે અને તેના સારાર નામના
પુસ્તકમાં પાસપથ એટલે કાળના જેવુ રૂપ ધારણ કરનાર એમ લખ્યું છે,
અહિ ખડષના આધાતથી પીડાયછે ત્યારે ખેલે છે કે:-
ન નિયવાનું ન ચાવિ વૃત િ
પુતં ન કાં નટિ વેવાલયો
પુરાવો ન હૈં સેવિતોડા !
શરીર! Èનિસ્તર ચત્ યાતમ્ ॥