પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


……‘पितरौ वन्दे’







જેમના
વિરલ આત્મત્યાગે ને અનેરા ઉત્સાહે
આ લેખમાં તેના શૈશવસમયે સંસ્કાર
સ્ફુરાવ્યા ને વિદ્યારુચિ વિકસાવી,


તેવાં
સ્વર્ગસ્થ મમતાળુ માતાને
અને
વિદ્યમાન પૂજ્ય પિતાશ્રીને

આ કૃતિ સાદર અર્પણ છે.