પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬ : સાહિત્ય અને ચિંતન
 

હરાકરી નથી. માત્ર હિંદુઓ જ સુખી થાય, એવું કદી આર્ય વ્યવસ્થાએ ઈચ્છ્યું નથી. સાચા ‘હિંદુ’ ધર્મે તો સર્વદા મંત્રોચ્ચાર કર્યો છે કે

।। सर्वे जनः सुखीनो भवन्तु ।।

એકલા હિંદુઓ કે આર્યો જ નહીં.