પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮ : સાહિત્ય અને ચિંતન
 


કલ્પનાનાં ઉડ્ડયન પણ હોય. પૂર્વ પક્ષ કે આગ્રહ દુરાગ્રહુ સાથે કવિતા પાસે ન જવું. સદ્દભાવથી કવિતા પાસે આપણે જઈશું તો શબ્દની કુંચીઓ વડે ઊઘડતાં કલ્પનાઊર્મિનાં અનેક રંગીન સ્વર્ગ કવિતા આપણી સામે ખુલ્લાં મૂકી દેશે. કવિતા એ માનવજાતની એક મહાન વાણી–સંસિદ્ધિ.