પૃષ્ઠ:Samarangan.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 [‘સમગંગણ’] એક જ મહિનામાં ચાલુ કામ સાથે પૂરી કરેલી ચોપડી છે. જેવી હો તેવી, મને તો મારા અંતરની અંદર સંઘરાયેલી એક કવિતા જેવી હતી.

[ઉમાશંકર જોશી પરના પત્રમાં: 4-7-’38]
 

‘સમરાંગણ’ને હું મારી એક અતિ પ્રિય કૃતિ સમજું છું.

[ધનસુખલાલ મહેતા પરના પત્રમાંઃ 8-4-’44]
 
[12]