આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અરિહંતાણં–અરિહંત
ભગવંતાણં-ભગવંતોને,
નમોક્કારેણં - નમસ્કાર કરીને, (પ્રગટપણે “નમો અરિહંતાણં″ બોલીને)
ન પારેમિ.- ન પાળું (કાર્યોત્સર્ગ પૂરો ન કરું)
તાવ-ત્યાં સુધી (હું)
કાયં-કાયા-શરીરને,
ઠાણેણં- (એક સ્થાને) સ્થિર રહીને,
મોણેણં-વચન દ્વારા મૌન રહીને,
ઝાણેણં-શુભ-ધ્યાનમાં ચિત્તની એકાગ્રતા કરીને,
અપ્પાણં-આત્માને અર્થાત્ ચંચલ એવી મારી કાયાને,
વોસિરામિ-અલગ કરું છું, વોસિરાવું છું; ત્યાગું છું.
પાઠ : પાંચમો ચતુર્વિંશતિ સ્તવ-સૂત્ર
(अनुष्टुप् छंद)
અરિહંતે કિત્તઇસ્સં, ચૌવીસં પિ કેવલી. (૧)
(आर्या छंद)
પઉમપ્પહં સુપાસં, જિર્ણ ચ ચંદપ્પહં વંદે. (૨)
સુવિહિં ચ પુપ્ફદંત, સીયલ-સિજ્જંસ-વાસુપુજ્જં ચ;
વિમલમણંત ચ જિણં, ધમ્મં સંતિ ચ વંદામિ. (૩)
કુંથું અરં ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિણં ચ;
વંદામિ રિટ્ઠનેમિં, પાસં તહ વદ્ધમાણં ચ. (૪)
12