આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સરસ્વતીચંદ્ર.
નવલકથા.
ભાગ ૧.
બુદ્ધિધનનો કારભાર.

કર્તા,
સદ્ગત સાક્ષરશ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી,
બી. એ., એલએલ. બી., વકીલ, મુંબઈ હાઈકોર્ટ
૨મણીયરામ ગોવર્ધનરામ ત્રિપાઠી.
સર્વ અધિકાર સ્વાધીન.
મુંબાઈ.
મુખ્ય એજંટ્સ-એન. એમ. ત્રિપાઠી ઍન્ડ કંપની.
સંવત્ ૧૯૭૮. ] ----- [ ઈ. સ. ૧૯૨૨.
મૂલ્ય રુપીયા અઢી.