र्जनैरशिक्षितद्दष्टिभिरित्येव ग्राह्यम् || येन शास्त्रादिभि: साधनै:
पटुतरदग्भिर्जनेस्तु "या निशा सर्वभूतानां तस्यां जागर्ति सयंमी"
त्यादिभिरुक्तन्यायेन यदन्यै: प्राकृतैरलक्ष्यं तदेव लक्ष्यते प्राकृतलक्ष्येषु
च ते हि महात्मान: पराग्द्दशो भवन्ति || इत्थंभूतस्यालक्ष्यस्य
लक्षयितुर्योगिन: स्वरूपं दर्शयति भगवाँलक्ष्यालक्ष्यसिद्धांतकार: ||
तद्यथा || तस्य योगिन: का भापा का गतिरीति
चेत्तनमुखेनाह || नाहं जाय इत्यादिना घटादिषु समानत्वे-
नावस्थितस्याकाशस्येवालक्ष्यस्यात्मनो जन्ममरणराहित्यमुक्तम् ||
तथैव तस्य वन्धमोक्षराहित्यमपि || यदयमुपाधिभिर्बद्धो वा
मुक्तो वोच्यते तत्तु व्यवहारार्थमेव न वस्तुत: || यद्वा संसार
एव वध्यते मुच्यते न ह्यात्मेति सामञ्जस्येन साधयति || तद्यथा
परात्मात्वेक एव समष्टिरूपो व्यक्तिरुपैरनेक इव भाति || तदनेकत्वं
शरीरित्वरूपं शरीरिणामेव च संसार: || धानुष्को यच्छरं संधत्ते
मुञ्चति चेति तन्द्रान्तिरेव वस्तुतस्तु धानुष्कत्वं संधानं मोक्षश्वेति
सर्व एव स्वत: स्वयम्भूत्वेन समष्टिरूपेण च व्युत्थिताल्लभ्याह्यष्टिरुपैर्व्युत्थिता
नानालक्ष्या: संसारा: || संसरतीति संसारो
वाणस्य गतिरिव न वाण इव || संसारस्य वाणगतेरिवारम्भरूपों
बन्ध: कृतकृत्ये च स्थिरीभूते वाणे निर्वाहितारम्भस्य
[૧]
- ↑ પૃષ્ઠમાં છે તે) મંત્રોમાં દર્શાવે છે. તેની ટીકા એવી રીતે કે આ યોગીની કેવી ભાષા અને કેવી ગતિ હેાય છે તે તેને જ મુખે કહે છે.
શ્લોક ૧ –नाहं जायं- હું ઉત્પન્ન થતો નથી – વગેરે વાકયોવડે એવું કહ્યું કે ધટાદિમાં આકાશ સમાનત્વથી અવસ્થિત છે તેની પેઠે અલક્ષ્ય આત્માનું ઉષ્ણ જન્મમરણથી રહિતપણું જોઈ લેવું. તે જ રીતે બન્ધમોક્ષથી પણ રહિતપણું છે, આ બદ્ધ છે, આ મુક્ત છે, એવું જે ક્હેવાય છે તે તો વ્યવહારને અર્થ છે - વસ્તુત: તેમ કાંઈ નથી. અથવા તો આત્મા નહીં પણ સંસાર જ બંધાય છે, મુક્ત થાય છે, તે વાત સમંજસપણે સિદ્ધાંતકાર સાધે છે, તે એવી રીતે કે સમષ્ટિરૂપ પરમાત્મા એક હેાઈને વ્યષ્ટિરૂપેાથી અનેક જેવા ભાસે છે, તે અનેકપણાનું રૂપ શરીરધારીપણું એ જ છે અને શરીરધારીનો જ સંસાર છે. ધનુર્ધર શરનું ધનુષ્ય પર સંધાન કરે છે ને શરનો મોક્ષ કરે છે (બાણ છોડે છે) તે સર્વ ભ્રાંતિ છે; વસ્તુતઃ તે ધનુર્ધરપણું, શરનું સંધાન, અને તેનો મોક્ષ, એ સર્વ પણ – જાતે સ્વયંભૂતપણે અને સમષ્ટિરૂપે ઉત્થાન પામેલા એટલે ઉભા થયલા લક્ષ્યમાંથી- ઉત્થાન પામેલા નાનારૂપે દેખાતા અનેક સંસારો છે. સમ્યક્-સારી