પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૩૮
સૂચિ


વાઈસરૉય સાથે મતભેદ ૪૬૪–૫; –ના ‘હરિજન’ પત્રો ચલાવવાની રજા ન મળતાં જેલમાં ઉપવાસ ૧૭૨; –ની અગિયાર મુદ્દાની માગણી ૪-૫; –ની અહિંસાના પ્રશ્ન પર મતભેદ થતાં કૉંગ્રેસમાંથી નિવૃત્તિ ૪૬૯-૭૩; –ની (રાજકોટ સત્યાગ્રહના) કેદીઓના ઉપવાસ વિષે તપાસ ૩૬૯-૭૦; –ની કૉંગ્રેસના યુદ્ધહેતુઓ જાહેર કરવાની માગણી કરતા જાહેરનામા પરની નોંધ ૪૪૮-૯; –ની ક્રિપ્સની મુલાકાત અને દરખાસ્તોનો સ્પષ્ટ અસ્વીકાર ૫૦૩; –ની દેશી રાજ અંગેની નીતિ ૩૧૬; –ની દેશી રાજ્યો અંગેની નીતિમાં ફેર ૩૨૯-૧; –ની ધરપકડ (’૩૨) ૮૭, (’૪૨ ) પ૩૦; –ની નરીમાનના એકરાર સાથેની નોંધ ૨૬૦-૧; –ની બહાદુરજીના ચુકાદાને સંમતિ આપતી નોંધ ૨૫૯-૬૦; –ની બહાદુરજીને નરીમાન પ્રકરણની તપાસ કરવા વિનંતી ર૪૧; –ની યુદ્ધ ફાટી નીકળતાં વાઈસરૉય સાથે મુલાકાત ૪૪૦-૧; –ની વડા ન્યાયાધીશના ચુકાદાના લાભો (રાજકોટ સત્યાગ્રહ) જતા કર્યા પછી નિમાયેલી સમિતિના રિપોર્ટ પર ટીકા ૩૯૮-૯; –ની વફાદારીના સોગંદ વિશે સ્પષ્ટતા ૨૨૨-૩; –ની સરદારને જરૂર પડ્યે કારોબારીમાંથી નીકળવાની સલાહ ૫૧૧; –ની સરદાર (નરીમાન પ્રકરણમાં) સાક્ષી સાથે અઘટિત વર્તન કરે તો તેમની સાથેનો સંબંધ તોડ્યાની જાહેરાત ૨૪૦–૧; –ની સુભાષબાબુને કૉંગ્રેસની સાફસૂફી વિષે સલાહ ૪૩૭-૮; –ની હરિપુરા કૉંગ્રેસ અંગે સૂચનાઓ ર૬૬; –ની હોદ્દાસ્વીકાર અંગે સલાહ ર૧૮-૯, ૨૨૦; –નું અહિંસા અંગે મતભેદ વિષે મહાસમિતિમાં ભાષણ (’૪૧) ૪૯૭-૮; –નું કૉંગ્રેસ પ્રધાનમંડળોનાં રાજીનામાં પછીની પરિસ્થિતિનું પૃથક્કરણ ૪૫૭-૮; -નું કૉંગ્રેસમાંથી છૂટા થવા વિષે નિવેદન ૧૭૪-૭૮; –નું નરીમાન પ્રકરણમાં પોતાના ભાગ વિષે નિવેદન ૨૩૮-૯; –નું યરવડાનું જીવન (’૩૨-’૩૩) ૯૧ અને પછીનાં; –નું વાઈસરૉયની નિષ્ફળ મુલાકાત અંગે વાઇસરૉય સાથે સંયુક્ત નિવેદન ૪૬૨-૩; –ને ગોળમેજી (બીજી)માં જવાનું આમંત્રણ ૬૩; –નો અલ્લાહાબાદની મહાસમિતિ (’૪૨) માટે ઠરાવનો મુસદ્દો ૫૧૩-૫; –નો ઉપવાસનો નિર્ણચ (રાજકોટ સત્યાગ્રહ) જણાવતો કાગળ ૩૭૪-૫; –નો ગિબ્સનને કાગળ ૩૮૦; –નો ગાળમેજીના આમંત્રણનો અસ્વીકાર ૬૭; ગોળમેજીમાં જવાનો સ્વીકાર ૬૮-૯; –નો ’૩૪ની હિંદની પરિસ્થિતિ વિષે મિ. હીથને કાગળ ૧૯૬; –નો દાંડીકૂચનો નિશ્ચય ૬; –નો ધારાસભાપ્રવેશ વિષે અભિપ્રાય ૬૭૨; –નો નરીમાનને પિતાની અને બહાદુરજીની તપાસ કરવાની તૈયારી બતાવતો કાગળ (૧-૮-’૩૮) ૨૩૬; –નો નરીમાનને સરદારના સ્ટેટમેન્ટ અંગે કાગળ ૨૩૨-૩; –નો પોતાના મદદ આપવાના વચનમાંથી ફરી જવાના છાપાંઓના આક્ષેપ કરતા રાજકોટના જાહેરનામાનો જવાબ ૩૮૧; –નો બહાદુરજીના ચુકાદા વિષે કારોબારીને કાગળ ૨૬૩-૪; –નો વાઈસરૉયના યુદ્ધહેતુ વિષેના જાહેરનામા વિષે અભિપ્રાય ૪૫ર; –નો વાઈસરૉયના વાણીસ્વાતંત્ર્ય આપવાના ઇનકારનો જવાબ ૪૮૨-૩; –નો વાઈસરૉયે સટીક બહાર પાડેલા પત્રવહેવાર વખતની ટીકાનો જવાબ