પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૪૨
સૂચિ

પટેલ, ડૉ. ભાસ્કર ૧૧૫, ૧૬૬
પટેલ, પશાભાઈ ર૬૮

પટેલ, મણિબહેન ૧૯, ૧૪૪, ૧૪૫, ૧૪૬, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૫૧, ૧૫૩, ૧૫૫, ૩૩૬, ૩૬૭

પટેલ, વલ્લભભાઈ અહિંસા અંગે ગાંધીજી સાથેના મતભેદ વિષે ૪૭૨-3; ૦અંગ્રેજ રાજકર્તાઓ વિષે ૯૯; ૦ઓરિસાના કામચલાઉ ગવર્નરની નિમણૂકના ઝઘડાના ડહાપણભર્યા ઉકેલ વિષે નિવેદન ૨૯૨; ૦કરાંચી કૉંગ્રેસના પ્રમુખ ૪૭; ૦કૉંગ્રેસના અવેજી પ્રમુખ ૩૧; ૦ક્રિપ્સ-દરખાસ્તો વિષે ૫૦૮-૧૦; ૦ખરે પ્રકરણ - જુઓ ખરે પ્રકરણ; ગાંધીજીના કોમી ચુકાદા સામેના ઉપવાસ વિષે ૧૧૨-૩; ૦ગાંધી-વાઈસરૉયની નિષ્ફળ મુલાકાત વિષે ૪૬૫-૬; ૦ગુજરાતના કાર્યકરો સાથે ઊંચા દિલ અને પાછો એકરાગ ૧૮૯-૯૧; ૦જમીનદારો વિષે ૨૦૪-૫; ૦જેલના કેદીઓના વર્ગીકરણ તથા ખોરાક બાબત વાટાઘાટો ૨૧-૪, ૨૫-૬; ૦જૉઈન્ટ પાર્લમેન્ટરી કમિટીના હેવાલ વિષે ૧૦૨; દેશી રાજ્યો વિષે કૉંગ્રેસની નીતિની સ્પષ્ટતા ૨૦૫-૬; ૦નરીમાન પ્રકરણ – જુઓ નરીમાન પ્રકરણ; –ના જવાહરલાલજી સાથેના મતભેદ ૨૧૩; –નાં માતુશ્રીની કનડગત ૩૫; –ના સાબરમતીના (ગુનેગાર) સાથીઓ ૧૬; –ની ગુજરાત પ્રાંતિક સમિતિને દોરવણી (’૪૧) ૪૯૮-૯; –ની ગુજરાતીઓને સમાજવાદ ત૨ફ ઢળવા સામે ચેતવણી ૧૮૭; –ની જેલમુક્તિ (’૩૪) ૧૮૬; –ની ડાહ્યાભાઈને સલાહ ૧૪પ-૬; –ની ધરપકડ (’૩૦) ૮, (’૩૨) ૮૭, (’૪૧) ૪૮૫, (’૪૨) ૫૩૦; –ની નાકની પીડા ૧૩૬-૭; –ની બીમારી અને જેલમુક્તિ (’૪૧) ૪૮૯-૯૨; –ની મેકડોનલ્ડના ચુકાદા વિષે આગાહી ૧૦૧; –ની વિઠ્ઠલભાઈની અંત્યેષ્ટિ માટે છૂટવાની ના ૧૪૦; –નું ’૪૧નું જેલજીવન ૪૮૫–૭; –નું કરોબારીમાંથી રાજીનામું ૪૩૪; –નું કેટલીક બાબતો વિષે વિસ્મયજનક અજ્ઞાન ૯૭; –નું કૉંગ્રેસ પ્રમુખની ઉમેદવારી ખેંચી લેતું નિવેદન ૨૧૨-3; –નું ગાંધીજીને કૉંગ્રેસમાંથી છૂટા થવા દેવાનું નિવેદન ૧૭૮-૯; –નું મહાસમિતિમાં (૮-૮-’૪૨) મહત્ત્વનું ભાષણ પ૨૬-૯; –નું યરવડાનું જેલ જીવન ૯૧ અને પછીનાં; –નું સમાજવાદીઓ વિષે વલણ ૧૯૧-૨; –નું સાબરમતીનું જેલજીવન ૯ અને પછીનાં; –ને અમદાવાદનાં કોમી રમખાણથી દુ:ખ ૪૮૮-૯; –ને અહિંસાના મુદ્દા પર કૉંગ્રેસમાંથી ન નીકળવાની ગાંધીજીની સલાહ ૪૯૭; –નો ગાંધીજીના ઉપવાસ (કોમી ચુકાદા સામેના) વિષે પત્ર ૧૨૫; –નો ગાંધીજી સામે ઉકળાટ ૧૧૬–૭; –નો ગુજરાતના સાથીઓને સંદેશો ૧૮૬–૭; –નો જમીનો પાછી મેળવવાનો આગ્રહ ૪૩; –નો બર્કનહેડને જવાબ ૭; –નો બીડીનો ત્યાગ ૮; –નો બોરસદ પ્લેગનિવારણ કાર્ય અંગે સરકારી યાદીનો જવાબ ૧૭૦; –નો બ્રિટિશ મુત્સદ્દીઓ વિષે અભિપ્રાય ૯૩; –નો યરવડા નિવાસ દરમ્યાન ચાનો ત્યાગ ૯૧; –નો શરદબાબુના આક્ષેપોનો જવાબ ૪૩૬-૭; –નો સરહદનો ચૂંટણી પ્રવાસ ૨૧૦; –નો સંસ્કૃતનો અભ્યાસ ૧૦૨-૩, ૧૦૫; –નો ’૩૭ની ચૂંટણી પછી રાષ્ટ્ર જોગો સંદેશો ૨૧૭-૯; –નો હિંદની પરિસ્થિતિ વિષે ગાંધીજીને તાર ૮૧; ૦૫ર ભાવનગરમાં હુમલાનો પ્રયાસ ૪૨૦; ૦પર વાચાબંધીના હુકમ ૩૪; ૦પાર્લ મેન્ટરી બોર્ડના પ્રમુખ ૨૧૦; બારડોલી અંગે મિ. ગૅરેટ સાથે