આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૬
સાઠીનૂં વાઙ્ગમય.
ગ્રન્થોના આધારે સામાન્ય ઉપયોગી ગ્રન્થો છપાવેલ છે તે પૈકી કેટલાકના નામ નિચે મુજબ છે.
- ૧ ભરતેશ્વર બાહુબલી વૃત્તિ.
- ૨ વર્ધમાન દેશના ભાષાન્તર.
- ૩ સ્વાધ્યાય માલા.
- ૪ ગુણવર્મા ચરિત્ર.
- ૫ જયાનંદ કેવલીનો રાસ.
- ૬ ધનાશાલીભદ્રનો રાસ.
- ૭ ચંદ રાજાનો રાસ.
- ૮ આનંદ ધન ચોવીસી.
- ૯ જૈન સતી મંડળ
- ૧૦ રાત્રિ ભોજન નિષેધક.
- ૧૧ જૈન સ્તોત્ર સંગ્રહ.
- ૧૨ મહાવીર સ્વામીનું ચરિત્ર.
- ૧૩ શાન્તિનાથ ચરિત્ર.
- ૧૪ નેમનાથ ચરિત્ર.
- ૧૫ મુનિપતિ ચરિત્ર.
- ૧૬ રત્નસાર ચરિત્ર.
- ૧૭ જૈન કાવ્ય પ્રકાશ. ભાગ ૨–૩
(૩૪) કલકત્તાની રોયલ એસીયાટીક સોસાઈટી તરફથી મૂલ સંસ્કૃતને માંગધી જૈન સંબંધિના નિચેના ગ્રન્થો છપાએલા છે.
- ૧ પરિશિષ્ટ પર્વ.
- ૨ ઉવાસગદસાઓ.
- ૩ ઉપમિતિ ભવ પ્રપંચ કથા
- ૪ યોગ શાસ્ત્ર.
- ૫ શાંતિનાથ ચરિત્ર.