પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી હીરક મહોત્સવ ગ્રંથમાળા નં. ૧


સાઠીના સાહિત્યનું દિગ્દર્શન.



લેખક

ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી,

એમ. આર. એ. એસ., એફ. જી. એસ.,
પ્રકૃષ્ટ ભૂસ્તરવિજ્ઞાનનું સિધ્ધિપત્ર ધારનાર,
બેરિસ્ટર-એટ-લો, એડવોકેટ હાઈકોર્ટ મુંબાઈ.


સરળ અર્થશાસ્ત્ર, સરળ રસાયનશાસ્ત્ર, સરળ પદાર્થવિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર,

બુલબુલ, હરિધર્મશતક, અમારાં આંસુ, મધુભૃત ઇ. ઇ. ના
લેખક, કાન્હડદે પ્રબંધના સંપાદક અને અનુવાદક
અને રણજીતસિંહના અનુવાદક.


——♦——

છપાવી પ્રસિદ્ધ કરનાર
ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી તરફથી

હીરાલાલ ત્રીભોવનદાસ પારેખ, બી. એ.,
આસિ. સેક્રેટરી.




સંવત ૧૯૬૮
સને ૧૯૧૧
 

કીંમત બાર આના.