આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બંનેએ જઈને મંદિરાનંદને પ્રણામ કીધા, મંદિરાનંદે
કહ્યું, “સવિતાશંકર, તું પૂર્ણ ઐશ્વર્યશાળી
થા; ને તારી બહેનનો મેં જે અજાણતાં અપરાધ
કીધો છે તે ક્ષમા કર.” સવિતાશંકરે કહ્યું,
“મુરબીજી, હું આપનો બાળ છું, ને એ વાત
શી કહો છો ?” પછી સર્વે આનંદ કરતા ત્યાં
બેઠા. મધુરિમાએ પ્રભાતમાં સાકર વહેંચી ને કંસાર
કરી આનંદ વર્તાવ્યો.
तत्तस्य किमपिद्रव्यं यो हिस्यप्रियोजनः ॥
- ઉત્તરરામચરિત.
- ઉત્તરરામચરિત.
આજે સવિતા અને સુંદરીનાં લગ્ન થયાને ત્રણ વરસ વીતિ ગયાં છે; ને ગુણવંતગવરી
- ↑ * જો કે જે કાંઇ પણ કરતી નથી, પણ સુખોની વાતેાથી દુ:ખોને ભૂલાવી દે છે, તે તેનું કાંઈ દ્રવ્ય છે, કે જે જેને પ્રિય છે.