પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


શ્લોક વગેરે પ્રજાનાં નિવૃત્તિ વખતનાં મનોરંજન બન્યાં.

વિદ્યાસંસ્કારનું એક મોજું બધું ફરી વળ્યું.

વાણિજ્યે શૂરા અને વીરતામાં પૂરા ગુજરાતી પ્રજાજનો વિદ્યાક્ષેત્રે પણ ઊણા-અધૂરા ન રહ્યા.

ગુજરાતી ભાષાના ઘડવૈયા ᠅ ૧૧૧