આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્લોક વગેરે પ્રજાનાં નિવૃત્તિ વખતનાં મનોરંજન બન્યાં.
વિદ્યાસંસ્કારનું એક મોજું બધું ફરી વળ્યું.
વાણિજ્યે શૂરા અને વીરતામાં પૂરા ગુજરાતી પ્રજાજનો વિદ્યાક્ષેત્રે પણ ઊણા-અધૂરા ન રહ્યા.
ગુજરાતી ભાષાના ઘડવૈયા ᠅ ૧૧૧
શ્લોક વગેરે પ્રજાનાં નિવૃત્તિ વખતનાં મનોરંજન બન્યાં.
વિદ્યાસંસ્કારનું એક મોજું બધું ફરી વળ્યું.
વાણિજ્યે શૂરા અને વીરતામાં પૂરા ગુજરાતી પ્રજાજનો વિદ્યાક્ષેત્રે પણ ઊણા-અધૂરા ન રહ્યા.