પૃષ્ઠ:Snehashristi.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લગ્ન અને માનવખરીદીઃ ૧૯૩
 


કરશે ?’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘સુરેન્દ્રને જ પૂછી જો… સીધેસીધું.’

‘પણ એ હશે ક્યાં ?’ ઉચ્ચાર પામ્યા વગરનો પ્રશ્ન જ્યોત્સ્નાના મનમાં જ રહી ગયો.

ખરે, સુરેન્દ્ર ક્યાં હોય અત્યારે ?