આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લગ્ન અને માનવખરીદીઃ ૧૯૩
કરશે ?’ જ્યોત્સ્નાએ કહ્યું.
‘સુરેન્દ્રને જ પૂછી જો… સીધેસીધું.’
‘પણ એ હશે ક્યાં ?’ ઉચ્ચાર પામ્યા વગરનો પ્રશ્ન જ્યોત્સ્નાના મનમાં જ રહી ગયો.
ખરે, સુરેન્દ્ર ક્યાં હોય અત્યારે ?
કરશે ?’ જ્યોત્સ્નાએ કહ્યું.
‘સુરેન્દ્રને જ પૂછી જો… સીધેસીધું.’
‘પણ એ હશે ક્યાં ?’ ઉચ્ચાર પામ્યા વગરનો પ્રશ્ન જ્યોત્સ્નાના મનમાં જ રહી ગયો.
ખરે, સુરેન્દ્ર ક્યાં હોય અત્યારે ?