પૃષ્ઠ:Snehashristi.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વેડફાતું વચનઃ ૫૭
 

રાવબહાદુરના દિલનો ઝડપી કબજો લેવો !

અને સુરેન્દ્રથી દૂર થયેલી જ્યોત્સ્નાને હાથ કરવી !

મધુકર સરખા સર્વગુણસંપન્ન યુવકને એ બહુ મુશ્કેલ ન કહેવાય.

પછી તો… સહજ… શ્રીલતા આપોઆપ ખરી પડશે… મધુકરના જીવનમાંથી.