આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સોરઠી જીવનની આથમતાં અજવાળાંને નવલમાં આલેખવા માટેનો કેવળ કાચો જ નહીં પણ તૈયાર માલ એને પાને પાને પૂરેલો છે.
[ધનસુખલાલ મહેતા પરનો પત્ર, 29-61944]
“‘સોરઠ, તારાં વહેતાં પાણી’માં મારા જીવનની કેટલીક છાયા પડી છે તે જોશો.”
[ઉમાશંકર જોશી પરનો પત્ર, 23-12-1938]
૨૭૮
સોરઠ તારાં વહેતાં પાણી