પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સોરઠી જીવનની આથમતાં અજવાળાંને નવલમાં આલેખવા માટેનો કેવળ કાચો જ નહીં પણ તૈયાર માલ એને પાને પાને પૂરેલો છે.

[ધનસુખલાલ મહેતા પરનો પત્ર, 29-61944]
 

“‘સોરઠ, તારાં વહેતાં પાણી’માં મારા જીવનની કેટલીક છાયા પડી છે તે જોશો.”


[ઉમાશંકર જોશી પરનો પત્ર, 23-12-1938]
 



૨૭૮
સોરઠ તારાં વહેતાં પાણી