પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
सुदर्शन गद्यावलि.
સ્વર્ગસ્થ સાક્ષરરત્ન અભેદમાર્ગપ્રવાસી બ્રહ્મનિષ્ઠ મણિલાલ
નભુભાઈ દ્વિવેદી એમના “પ્રિયંવદા” તથા “સુદર્શન ”
વર્ષ ૧૩ સુધીના માસિકપત્રોમાં પ્રસિદ્ધ થયેલા, હજુ
ગ્રંથરૂપે અપ્રસિદ્ધ કરેલા સર્વ ઉત્તમ લેખોનો
એકત્ર સંગ્રહ છાયા ચિત્ર અને જીવન-
કલા વિવેચન સહિત.
પ્રો. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ, એમ. એ. એલ. એલ બી.
એમની પ્રસ્તાવના તથા જીવનકલા વિવેચન સહિત.
પ્રકાશક.
હિંમતલાલ છોટાલાલ પંડ્યા.
અને
પ્રાણશંકર ગૌરિશંકર જોશી
જંબુસર.
પ્રથમાવૃત્તિ,


અમદાવાદ.
શ્રી “ સત્યવિજય ” પ્રીન્ટીગ પ્રેસમાં શા. સાંકલચંદ હરીલાલે છાપ્યું.


સંવત ૧૯૬૫.ઇ. સ. ૧૯૦૯.


કિંમત રૂ. ૫.