પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 Re Jથાવલોકન, જરાએ ના જુદું તન અમ હતું આ પ્રથમ હા ! - પછી તું પિયુને થઈ હું હીણભાગી પ્રિયતમા !! તમે હાવાં સ્વામી !!! હું પણ તમ ભાયજ ! ! ! અથવા, - ઉરે આ ગોઝારું કઠણ થયું, તેનું જ ફળ આ.-૮૦ આવાં અનેક ઉદાહરણમાંથી થોડાંક જોતાં પણ કવિની રસિકતા સહેજે પ્રતીત થાય છે. આવું શુંગારના મુકુટમણિરૂપ ઉત્તમ શતક તેનું ભાષાન્તર રા. રા. કેશવલાલ જેવા સંસ્કૃતનું ઉત્તમ જ્ઞાન ધરાવનારા અને કાવ્યચમત્કાર સમજવા ઉપજાવવાની ઉત્તમ રસિકતા વાળા સાક્ષરને હાથે થયેલું જોઈ અમને પરમ સંતોષ થાય છે. એમનામાં સર્ચ કરતાં શોધકબુદ્ધિ બહુ તીવ્ર છે, અને કાર્ય કરવામાં યથાર્થ સાધવા માટે જોઈએ તેટલી ધીરતાને એમના હૃદયનો રસપ્રવાહ ચલાવી શકતા નથી એ વધારે સારું છે. આમ હોવાથી વિના પૂર્વ कविके हृदयसे हृदय मिलाए अनुवाद करना शुद्ध झखमारनाही नहीं, कविका

  1. tતt fથત ભામાશો નર નાë ” એવી ભારતેન્દુ શ્રી હરિશ્ચંદ્રની ઉક્તિને પાતના સૂત્રરૂપે લેઈ, રા. જવેરીલાલથી માંડી આજ પર્યંતના ભાષાન્તરકારમાત્રની પરિગણુના કરતાં, તેમણે “કવિના અંતર્ગત અભિપ્રાય પ્રકટ” કરવાની પ્રતિજ્ઞા કરી છે તે ઠીક છે. ભાષાન્તર કરવાની બે શૈલીએ છે એક અક્ષરઃ ભાષાન્તર કરવું અને બીજુ અભિપ્રાયનો બોધ થાય તેવું ભાષાન્તર કરવું. અક્ષરાર્થ રૂ૫ ભાષાન્તર ન્યાય, બયકરણ, તત્ત્વજ્ઞાન, આદિના ગ્રંથોમાં પ્રાધાન્ય પામે છે, સાભિપ્રાય ભાષાન્તર કાવ્યાદિમાં પ્રાધાન્ય ભોગવે છે- કે ભાષાન્તર માત્રમાં ઉ. ભયનું મિશ્રણ તો થાય જ છે. આજ પર્યત થયેલાં ભાષાન્તર કીયા કીયા નિર્ણય ઉપર રચાયાં છે એ રા. કેશવલાલે ઉથાપેલી ચર્ચામાં ઉતરવાથી વિષયાન્તર થાય, એટલે અપ્રત એટલું જ કહેવું ઉચિત છે કે રા. કેશવલાલે સાભિપ્રાય ભાષાન્તરની પદ્ધતિને અનુસરી આ ભાષાન્તર રચ્યું છે તેમાં તે સંપૂર્ણ વિજય પામ્યા છે મૂળ સંસ્કૃતના પાઠમાં ઘણે ઠામે અશુદ્ધતા હશે એમ રા. કેશવલાલના લેખમાંથી સમજાય છે, અને તેમણે શેાધક બુદ્ધિથી જે જે સ્થાને સુધારા શોધી લીધા છે, જે પોતાની રસિકતાને આધારે યોજ્યા છે, તે સર્વથા ઔચિત્યાનુસાર છે એમ અમારું માનવું છે. મુદ્રારાક્ષસનું ભાષાન્તર પણ એજ વિદ્વાને કરેલું છે, ને તેમાં પણ તેમણે પાઠપરિક૯૫ના સંબંધે તથા ભાષાન્તર સંબંધે આવાજ ધારણુથી કામ લેઈ સાર વિજય મેળવ્યો છે. ભાષાન્તર આવું સર્વથા સફલ છે તથાપિ આપણી ભાષામાં ભાપાની અપૂર્ણતાને લીધે મૂલની પૂરે પૂરી ખુબી નથી આવતી એવા પણ કેટલાક પ્રસંગ નજરે પડે છે. e શ્લોક ૧૧. વિશ્વકર્ષ પરશુંલ્સ એનું ભાષાન્તર “ અભ્યશી ચૂમીને ” કરેલું છે, તે ઐચિય વિનાનું લાગે છે, કેમકે મુગ્ધા “ ચર્ચાશી ” ને ચૂમે એજ અસંભવ છે, ને ભૂલને અભિપ્રાયતે એકાત્ત મળવાથી મુગ્ધાએ “ નિઃસાધ્વસ થઈ વિશ્વાસ પૂર્વક, ચુંબન કર્યું. ” એટલેજ જણાય છે.

ગ્લૅક ૧૬ વરતે પૂતૈનતરારાત= તેનું ભાષાન્તર “ પૂયોર્ટેડ ત્યાં એમ કર્યું છે ત્યાં કાડ પૂરવાનો અર્થ લાગતા નથી, પણ “ એ સખિ ! એણે પછી શું કર્યુ તેનું મને ભાન નથી ” એ પ્રમાતિશય બતાવવાનો વનિ સમજાય છે. 'લેક ૩૭ માં પૂરાં સાતરવતિ નું ભાષાન્તર “ ભેટો થતાં ” કયું છે તે યથાર્થ tage Porta Gandhi Hen 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 27850