પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


બ્રહ્મચર્ય વિષે પ્રશ્નોત્તર—લખનાર દંડિન સ્વામી શ્રી હરિહરાશ્રમ, પ્રકાશક રામશંકર હરજીવન ત્રિપાઠી, રાષ્ટ્રીય આદર્શ વિનય મંદિર મુ. અમદાવાદ. પૃષ્ઠ ૬૪, મૂલ્ય રૂ. ૦ાા

પ્રભાકર અને બીજાં દ્રશ્યો—પ્રકાશક સહાયક મંડળ મુ. અમરેલી. પૃષ્ઠ ૪૮, મૂલ્ય ૦)

એકસો પાંત્રીસ આંકની ચોપડીની ભૂમિકા તથા પ્રસ્તાવના—પ્રકાશક તિલકચંદ તારાચંદ વૈદ્ય. મુ. સુરત. પૃષ્ઠ ૨૪, મૂલ્ય લખ્યું નથી.

ઇશોપનિષદ તથા બ્રહ્મ સ્વરૂપ નિબંધ— અનુવાદક નારાયણ દલપતરામ ભગત મુ. છોટાઉદેપુર, પૃષ્ઠ ૬૬, મૂલ્ય લખ્યું નથી.

જીજ્ઞાસુ જીવન યાને શાન્તિ ધામની સમજ—પ્રકાશક મણીરામ રૂપસીંગ, લાલબાગ મુ. વડોદરા, પૃષ્ઠ ૪૮, જીજ્ઞાસુને અમૂલ્ય

રિપોર્ટો

ચોરવાડ-મિત્રમંડળ લાયબ્રેરીનો સને ૧૯૨૦ નો.
અમદાવાદ–બ્હેરામુંગાની શાળાનો સને ૧૯૧૮-૧૯ નો.
અમરેલી-બ્રાહ્મણ મંડળ અને વિદ્યાર્થીગૃહનો ૧૯૨૦-૨૧ નો.
લીંબડી-જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક બૉર્ડિંગનો ૧૯૧૮-૧૯૨૦ નો.
કાઠીયાવાડ હિંદુ અનાથાશ્રમ-વઢવાણ કેમ્પનો ૧૯૭૭ નો.
ભૃગુપુર હિંદુ અનાથાશ્રમનો સને ૧૯૨૦ નો.