લગ્નના વધેડા આવિષે એક વિદુષી બહેને કાગળ લખ્યા છે તેમાયા નીચેના ભાગ અગત્યના સમક નવવન ના વાચનારની માગળ મૂકું છું. ‘ .. ! તા. ૯મીના નજીવનમાં બહેન ફાતમાના લગ્નની હીતમાં હાલમાં ચાલતા લગ્નસમારા વિષે જે ટીકા આપે કરી છે તે વાંચી અત્યત સતીષ થયા છે. અમદાવાદ રાહેરમાં આ સાલ હનરા લગ્ન થયા છે અને તે પાછળ એક કરોડ રૂપિયા (હું ધારુ છું કે હું અડસટ્ટો કરૂં છું) ખર્ચાઇ ગયા છે, તે બધા ખરચનારા શ્રીમત નથી હેત; અને ચાલતા આવેલા રિવાજને લીધે તેમજ દેખાદેખીની સ્પર્ધામાં ગરીખે દેવાં કરીને પણ તણાયા છે એ સવિદિત છે. લગ્નસમારભામાં પૈસા શ્રીમંત લાા ભલે ખરચે, પણ તેની કાંઇ હદ હોવી જોઇએ, તેમજ તેમાં વિવેક અને કળાનું ધ્યાન આપ લખે છે તેમ રાખવું જ ોઇએ. શ્રીમતાની પુઃ ગરીખે તણાય છે અને તેમનાં એકરાં દેવાં ભરતાં ક્રમે ઊંચા આવતાં નથી. ફુલેકાં, જમણવાર એ સર્વમાં આનંદ કે રોભા કશું લેવાતું નથી. પરણનાર આકરાશકરીને હંસનીય દેખાવા કરવા પડે છે તે ખરે તેમને માટે