પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૨
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૦૨
ત્યાગમૂર્તિ.

ઘરના કંકાસ અનાવિલ ’ ભાઇ જેણે પોતાનાં નામઠામ મને મેકલ્યાં છે તે નીચે પ્રમાણે પાતાનું દુઃખ રહે છે. એક ૯ ગુજરાતમાં આખા હિંદુસ્તાનને તપાસતાં ખાદીપ્રચાર ડીફ્ર ફીક થયા છે એમ વ્હેવાય; પરંતુ તેમાં પણ જે શરમભરેલી ખામી જોવામાં આવે છે તે એ કે ખાસ કરીને વર્ગમાં ના હતુ ખાદીને પ્રચાર બિલકુલ જ નથી એમ કહ્યું તે પ્રે'ટુ નથી, નાટમાં, સીનેમામાં કે લગ્નમાં જ્યાં જ્યાં હું બેઉં છું ત્યાં સ્ત્રીપુરુષાના મેળાવડામાં પુરુષો ખાદીના પાયામાં એવામાં આવે છે, જ્યારે સીમેના શરીર પર તા માન્ચેસ્ટરની જ દેખાવ નજરે પડે છે.