પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૧૬
ત્યાગમૂર્તિ.

ત્યાયમૂર્તિ અને બીજા લેખ ભંગીઓનાં ઘર તા ઘણાં વૈષ્ણવધર કરતાં મેં ચેખ્ખાં જોયાં છે. તેમાંના કેટલાકની સત્યવાદિતા, સરળતા, દયા વગેરેથી હું ચકિત થયો છું. મારી ખાત્રી છે કે હિંદુધ માં અસ્પૃશ્યતા રૂપી કળિએ પ્રવેશ કર્યાં. તેથી આપણે પતિત અન્યા છીએ ને તેથી ગામાતાના રક્ષણુને સરૂ પશુ દીય હીન થઇ ગયા છીએ. જ્યાં સુધી આપણે આ ડાયરશાહીમાંથી મુક્ત નથી થયા ત્યાં સુધી અંગ્રેજી ડાયરશાહીમાંથી મુક્ત ચવાને આપણને અધિકાર નથી.