પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૭
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૧૭
ત્યાગમૂર્તિ.

સેવાધર્મ બાળક હતા ત્યારે એમ માનતા કે સમાજસેવાને ક્રૂજ તરીકે કેવળ યુરૈશપે જ ઓળખી છે, ચૈાજનાશક્તિના દાવા કેવળ યુરાપ જ કરી શકે છે. અનુભવથી હું મારી ભૂલ જોઇ ચા છું. યેાજનાશક્તિમાં અને સમાજસેવામાં હિંદુસ્તાન કા પશુ દેશથી પછાત નથી એમ મે કુંભ સમયે હરિદ્વારમાં જોયું, એવું કહેવાય છે કે એ સમયે હરિદ્વારમાં સત્તર લાખ યાત્રાળુએ એકઠા (એલા. તેઓને સારૂ ખાવાપીવાના અને રહેવાના પ્રકાશે , કેમ થયા એની કાઇને ખબર નથી.