પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૧
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૩૧
ત્યાગમૂર્તિ.

નવીન વિધિ દેશëના અવસાન નિમિત્તે સભાગે! વિ૦ થયાં હતાં તેમાં ઘણી જગ્યાએ લેકાએ સર્વસાધારણ ક્રિયા પાતાને અનુકૂળ એવી નવીન વિધિ બંગાળમાં ઘણે ઠેકાણે કાના થયાં હતાં, કાષ્ટ ઠેકાણે *ગાળાને જમાડવામાં આવ્યાં હતાં તે કેમ ઠેકાણે લેાકાએ સ્નાનાદિ કરી ધાર્મિક ક્રિયાએ ઉજવી હતી. કાયિાવાડમાં આવેલા ચાડિયા ગામે તિથિ નીચે પ્રમાણે ઉજવી હતીઃ ઉપરાંત પણ દાખલ કરી હતી. ૧. સદ્ગતના આત્માને પરમાત્મા શાંતિ આપે અને ીજા દેશખ એ હિંદને સાંપડે એવી પ્રભુ પ્રત્યે પ્રાથના. ૨. કુતરાંને અને ગાયને લાડવા ખવડાવવા. ૩. તે તિથિએ કૈાસ અને સાંતી ન જોડવાં. ૪. આગામી સાલમાં સારા કપાસ ઘરપૂરતા દરેક ખેડૂતે સ'ધરવા.