કારડા એ. મિત્ર લખે છેઃ સત્યાગ્રહ સુધી નિયન મતાં આપે જણાવ્યું છે કે સત્યાગ્રહી ખાટી રીતે સત્યાગ્રહ કરે તાપણ ચિંતા જેવું નથી કારણકે સત્યાગ્રહીને જ તેનું દુઃખ ચા સક્રટ લાગવવું પડે છે. આ મામત ઘણી સકાઓ ઊભી થાય છે. એવા પણ પ્રસગા આવે છે કે જ્યારે સત્યાગ્રત કરવાથી માત્ર સત્યાગ્રહીને જ દુઃખ ખમવાપણું નથી રહેતું પણ જેની સામે સત્યાગ્રહ થાય તેને પણ દુઃખી થવાપણ હોય છે; આવે પ્રસગે જો ખોટી દિશાએ સત્યાગ્રહ થયા હોય તે સત્યાગ્રહીના ઉપર ભયકર જયામદારી ઊભી રહે. .. “ દાખલા ૧. એક ભાઇને એક નાનો પુત્ર છે. એ ભાઇનાં મામાપ જીવતાં છે. માબાપે એમના પૌત્રત' સગપણ પૌત્રથી ચાર પાંચ વર્ષ માટી ઉંમરની કન્યા સાથે કરી દીધું. પેલા ભાઇને આ વાતથી રાધ ચઢયા, માબાપને કહ્યું કે સગપણ તાઢી નાંખેા. માબાપ કહે એ સગપણુ તેઢીએ તે અમારી આખક્ નય, જીવતર ધૂળધાણી ચાય. માટે સગપણું તાઢવાની થાત ન કર. છતાં અમારી મસ્જી ઉપરવટ ન્યુઈને સગપણ તાતીરાતે અમે માત્મહત્યા કુવે પડીને કે અફીણ