vere ત્યાગમૂર્તિ અને નીજા લેખે ઇચ્છા દર્શાવી, પતિને પેાતાની ઇચ્છા પૂરી પાડવા વિનવ્યું. અને નિર્વિકારી થયાં છે. છતાં ખાઇને સંતાનની વાસના રહી છે. પતિ એ રસ્તે અન્નેનું અકલ્યાણ જુએ છે. પણ માઇની વાસના એ ખાખત એટલી તીવ્ર છે કે પતિ એની ઇચ્ન પ્રમાણે ન વતે ના દેહ પાડે. • હંમેશાં ઉદાસ રહે, આંસુ સારે, શરીર સૂકવે. આ સ્થિતિમાંથી મચવા પતિએ શું કરવું બધા પ્રચના થયા બાદ ઈમર પેતાની પત્નીને સદ્ગુદ્ધિ આપશે એ ભાવના રાખી સતાષ ધારણ કરવા કે પત્નીનુ શરીર સકાતું નુએ તેની સાથે રાતે પશુ પાહાન શરીર સૂકાવે! પત્ની કદાચ મળે તે એની હત્યા કર્યાનું પાપ પતિ માથે આવે ખરું કે નહિ” એકના વિકારને વશ વર્તી ખીજાએ વિકારી થવું એવા પતિપત્નીને ધર્મ હું માનતા નથી. એક વિકારી થતા ખીજાને તેમાં ભાગ લેવડાવે એ બળાત્કાર છે. પતિ કે પત્નીને બળા- કારને અધિકાર નથી. વકાર વસ્તુ આમના જેવી છે. એ મનુષ્યને શ્વાસની જેમ ખાળે છે. ધાસની ગાજીમાં એક તસુખનું આવ્યા એટલે આખી ગછ ખળે છે. પ્રત્યેક તણખન્નાને ખાળવાની આપણને તસ્દી જ લેવી પડતી નથી. એકને વિકાર થશે એટલે તેને સ્પર્શી બીજાને લાગે છે. દૂતીમાં એકને વિકાર થાય છતાં અને ક્રીજી નિવિકારી રહી શકે તેને મારી હાર વંદના છે.