પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૨૯
ત્યાગમૂર્તિ.

‘ આ તા બળાત્કારે સમ રમતી થઈ કે સાટાંવાળાની આંખમાં તુરત આવી, અને તે આંગણે આવીને બેટા, જાડી નાની છે' એમ ફરી રી માએ અગીઆર વર્ષની રી, અને અગીઆરમા વર્ષે મારાં લગ્ન કરી નાંખ્યાં. મારા પતિએ ખીજીવારનાં મારી સાથે લગ્ન કરેલાં એટલે તેમની ઉમ્મર ૩૫ થી ૪૦ વરસની હતી. આપ વિચારશે। કે આ ક્યું સરખુ જોડું મળ્યું ! સાસરે કાઇ નાનું મોટું નહિ હોવાથી લગ્ન પછી તરત જ ઘર માંડવું પડયુ અને કામના સાગ થવું પડ્યુ', મારા પતિ મૂળ ગામડાના અને ઉંમરે પહેાંચેલ, મારી વય બિલકુલ નાનીઃ આવા જોડે જેને સંસાર માંડવા પડયા હશે. તેને જ મારી વતીની ખબર પડે. આમ મારાં ત્રણ વર્ષ ગયાં, એટલે મારી ઉમ્મત ૧૪મું વર્ષ. એક દિવસ મારા પતિને સહેજ તાવ આવ્યો ને બેત્રણ દિવસ રહે. ખસ, તેમનું પણ તેડ્ડ' પાવ્યું તે પણ સિધાવ્યા ! ૧૪ વર્ષની વયે હું વિધવા થઇ ! ગુજરી ગયે રસ પર દિવસ થયા ત્યાં ના ચિર–ઠે મારી મિલન સ કરી, વહેંચવા માંડી રહેવાનુ ધર સરખું પણ ના રહેવા દીધું, મહિને અને ખાવાના પણ સાંસા પડવા માંડચા. વળી અધૂરામાં પૂર્ણ ચોઢ દેવુ' હતું તે પણ મારે જ ભરવાનું. પાંચેક વોંધાં જમીન મને આપી હતી તેમાંથી ત્રણ વીધાં વેચી દેવુ… પતાવ્યું. પશુ ડે મને સુખે રહેવા કે તેવા નહોતા. મારી પાસે થોડીક જયુસેા હતી તે પડાવી લેવી હતી. એટલે મારપીટ ચરૂ કરી, એક એ વખતે તે માર નહિ સહન થવાથી આપધાત કરવા તૈયાર થયેલી, પણ કેટલાક સમજી ઢાએ આવી સમાવેલી. આમ સુખેદુખે દિવસ કાઢવા ત્યાગી, મહેનતમજુરી કરી પેટ ભરૂં છું. . “અમારા પાંચ ગામના ઘેાળ છે તેટલામાં જ કન્યા આપલે થાય છે, બાળલએ તે અહી કાળા કેર વર્તાવ્યા છે; તેમાંયે ખાસ કરીને હોઢાંએ. પુરુષ કરતાં સ્ત્રીની ઉમ્મર લગભગ ત્રણથી ચાર ગણી નાની, કાય છે. એટલે સેફ્ટે ૮૦૦ણીગાની મારા જેવી સ્થિતિ થાય છે. અમાસ પાંચ ગામમાં અમારી વસ્તી પીક હનરની છે. તેમાં પાંચ હજાર વિધવા1 તેમાંની ત્રણ ડર ૫થી ૧૫ વર્ષની અંદરની, અને વિધવા ... ..