પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૩૯
ત્યાગમૂર્તિ.

ગ" પાસતીદેવી કરે માતાજીએ આ વાત જ તમને કરવાની મને ના પાડી હતી. મારાથી ન રહેવાયું એટલે હું કહેવાને આવ્યેા છું. હાલ તુરત તા તેમને મેટરમાં ન જવાતુ' કહી એ જ ટીક લાગે છે, ‘ સાંખલ ખાચ. બિચારા લાંબલ ! કાને વાળ્યેા ન વળે એ દીકર ાજ ખરી જેવા ચક્રને ખેડે છે. તેનુ કલ્યાણુ થાઓ. પણ આ સાધ્વી વિધવાનું શું ? વૈધવ્ય વહાલું લાગે છે, છતાં અસહ્ય લાગે છે. સુધન્વા ઉકળતા તેલમાં પચ નાચે, ને મારા જેવા દૂર રહી જોનારા સુધન્વાનું દુ: પીને કાંપે. સતી સ્ત્રી તમારું દુ:ખ તમે સધરજો. ટ્ દુઃખ નથી પણ સુખ છે,

તમારાં સ્મરણ કરી ઘણાં તર્યું છે ને તો. વાસ'તીદેવીના જય હા,