આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નિવેદન ગાંધીજીનાં સામાજિક પ્રતાની ચર્ચાને લગતા લખાણેના આ સંગ્રહ પુસ્તક રૂપે ગુજરાતી આલમની સમક્ષ મૂકતાં મુંબઈના જાણીતા સમાજસેવક શ્રી કરસનદાસ ચીતળિયાના આભાર માનવાની અમે તક લખે છીએ. તેમણે મા સંગ્રહના પ્રકાશનને અંગે શ. ૧૦૦ની મદદ આપી ગ્રાહકને તેમ છુટક લેનારને આ પુસ્તક એક જ કિંમતે મળે એવી સગવડ કરાવી આપી છે, વ્યવસ્થાપક, નવજીવન પ્રકાશન મલિક