પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૬૨
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને બીજા લેખે થઇ છે. ને તે વાડાની અંદર રઝળતાં ઢાર જેમ આમાં પૂરાય તેમ આપણે નયિાતા બની વાડાની વચ્ચે પૂરાઇ કૈદી ખની ગયા છીએ. વ પ્રજાના પૈષક હતા;ાતિ પ્રજાની નાશક હિતેંદુપ્રજાની ક્રૂ હિ'દની સેવા કરવાને બદલે આપણે આપણી વાડાની એટલે આપણી એડીએની રક્ષા કરવામાં ગુંથાએલા રહીએ છીએ તે તેને અંગે ઉપજતા સવાલાના નિર્ણય કરવામાં આપણા વખતને, આપણી બુદ્ધિના, આપણા પૈસાના વ્યચ કરીએ છીએ. યારથી મધપૂડાનેટ નાશ કરવા સામે ઊભા છે ત્યારે એઅક્કલ મધમાખીએ એમ્બીના ઘરના બાની પાંચાયતા ભરી રહી છે. જ્યાં વીશાદશાના ભેદ જ નાશ કરવાયાગ્ય છે ત્યાં વીશા મેટા કે દશા મેઢાના સવાલ જ કયાં રહે છે ? જ્યારે હિંદુસ્તાન સમસ્તની વણિક કામને એક બનવાની આવશ્યકતા છે ત્યાં દશા–વીશા, માઢવાડ, હાલારી-ધાવારીના ભેદને અને તેમની વચ્ચેના કાસાને અવકાશ જ ક્યાં છે? લખું ધાને અંગે હતા. ત્યારે જ્ઞાતિ દૈવળ ફાટીએટી- વ્યવહારને અવલંબે છે, જ્યાં લગી હું શૂટીખેટીવ્યવહારની મર્યાદા જાળવું ત્યાં લગી હું કલાલની દકાન રાખું તૈયે હું ને સમશેર બહાદુર થાઉં તાણે શું, અથવા પરદેશી ખામાં બધ કરેલું ગામાંસ વેચુ' તેાયે શું ? એ બધું કરતા છતા હું વણિક જાતિમાં પૂજાય઼ શકું. હું એકપત્નીવ્રત પાળું કે અનેક સુંદરીઓની સાથે લીલા કરૂં તેની પચાત મારી જ્ઞાતિને કરવા- પણ` નહિ ! એટલું જ નહિં પશુ એ બધું છતાં હું જ્ઞાતિના શેઠ પણ રહી ચકું, જ્ઞાતિને સારૂ નવી સ્મૃતિ રચી શકુ ને જ્ઞાતિની પાસેથી ઇનામથ્થકરામ મેળવી શકું! હું ક્યાં જમ