પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૬૭
ત્યાગમૂર્તિ.

મહિષ્કાર થાય તો ? આના જવાબ હું તે એક જ આપી શકું. મહાજન ગમે તેટલા જુલમ કરે છતાં તેમને અદાલતમાં ન લઈ જવાય. તેમની દઋામાં આવે તે સજા તે કરે. તેવી સગ્ન ભાગવવાથી મહાનના રાય નબળા પડે છે તે તે પોતે પસ્તાય છે. વળી જ્યાં મહાજન અન્યાય કરે છે ત્યાં તા બહિષ્કાર આવકારદાયક વસ્તુ ગણાવી ોઇએ. જે જ્ઞાતિમાં કન્યાવિક્રયના અત્યાચાર ચાલતા હાય, જે જ્ઞાતિમાં દભ ચાલતા હોય, જેના મહાજન મધમાંસાદિના ખાનપાનને દરગુજર કરતા હોય તે જ્ઞાતિમાં રહેવામાં લાભ હાય જ નહિ. જ્ઞાતિ એ રૂઢિ છે. એ ધમ નથી. જ્ઞાતિમાં રહી મનુષ્ય કેટલીક સગવડ મેળવે છે. પણ જ્યાં જ્ઞાતિ અનીતિમાન થઇ ગઇ હોય ત્યાં તેના ઇનકાર જ ઋષ્ટ છે. જે ન્યાય સરકારની નીતિને લગાડીને આપણે અસહકાર કર્યો તે જ ન્યાય જ્ઞાતિને લગાડીને તેની સાથે અસહકાર થઇ શકે છે. પણ અહીં તે તે પ્રશ્ન જ નથી. અહીં તે જ્ઞાતિ અહિષ્કાર કરે છે. એ અહિષ્કારને સુઅવસર માની વધાવી લેવા. પણ એવી રીતે સુઅવસર એનાથી જ માની શકાય કે જેણે ધન પાળ્યા છે, જેણે જ્ઞાતિની સેવા કરી છે, જેણે જ્ઞાતિના નીતિવષ્ટ શાસનને હંમેશાં સ્વેચ્છાપૂર્વક માન આપ્યું છે. સયમી જ બહિષ્કારને આવકાર આપે. સ્ત્રી તે બહિષ્કારથી પીઢાય. પણુ અસ્પૃશ્યતાનિવારણુ સ્વચ્છંદીને સારૂ નથી, સંયમીતે સારૂ છે. અસ્પૃશ્યતાને નાશ ભેગવૃદ્ધિને ખાતર નથી, પશુ સેવાના પ્રસંગે વધારવાને સારૂં છે, સેવામાંથી કાને બહિષ્કૃત ન રાખવાને અવે છે.