૧૧૨ ઉષાકાત. થઈ પડયું. ઉષાકાન્ત અને મેન્દ્ર લાલ દરવાજાના મેદાન ઉપરથી વાત કરી છૂટા પડ્યા પછી રમેન્દ્ર ધરના ખારણા આગળ આવ્યું. ત્યાં ઘરમાંથી બેલાબેલીના અવાજ સંભળાયા. અત્યાર સુધી સંજીને જ વાંક હાવે દ્વેએ એમ માનતે.. જીવનમાં પહેલી વખત જ સાંભળી તપાસ કરી નિર્ણય ઉપર આવવા વિચાર કર્યોં. “ અલિ મંજુ ! એમાં હૅને શે ચટકા લાગે છે ? હમારે એને હરદાસની કથામાં જવું છે. તે ગયા વિના ચાલે એમ નથી. તે ગંગામાના રતિયા ત્હને મુકવા આવે છે. આપણા શાખ- પાડેાશી, ન્હાનાથી મ્હાટા અમે કર્યો છે. એની સાથે જવામાં શા વાંધા છે?’’ ના, હેન, હું એની સાથે નહિ જાઉં, એ કરે સારે નથી. ” “ ત્યારે ત્યારે તે ધણી સાથે જ જવું હશે ! મેર તું! કાંઈ શમ છે કે નહિ ? “ તિઓ જેવા સાથે જવામાં શરમ નિહ અને એમની સાથે જવામાં શરમ ? એછી કાઈ પરાયા સાથે જવાનું કહું છું ? હમારી મરજી હશે તે હું સમુળગી નહિ જાઉં પણ એવાની સાથે તે ધરમે નહી જાઉં, ” હી છે. આવવા દે ભાઈને પછી હારી વાત. “ એમને તે હમે કહેશે કે મ્હારૂં કહ્યું ન માન્યું. મ્હારૂ સાંભ- ળશે તે કહીશ. નહિ સાંભળે તો હું એકલી જઈશ પણ તિ સાથે નહિ જાઉં.’ મેન્દ્રે આ વાદવિવાદ સાંભળ્યા; એનું રહસ્ય હમજ્યેા અને મઁના હૃદયમાં જે ખીજ હતાં ત્હને રિપેાષી વૃક્ષ કરવા નિય