પૃષ્ઠ:Ushakant.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પૂર્વ કથા. ૪૯ ગાળે ખાતા નથી. પૈસા હેવ કે દેવું પણ એવી ખાનગી ગોઠવણ તે કરવી જ જોઈએ એ મને કહેતા અને તે પ્રમાણે ઠીક, દેવું નથી એટલે બસ. ઉષાકાન્ત તેમ જ ઈન્દ્રને પ્રભાકર અને કાતિની માફક જાળવીશ. હે, ફિકર ન કરશે. બન્યું એ તે અમે બૈરાંની જાતને સ્વાર્થ વળગે તેમાં બેલી ! મહારા ઉપર રહીડાશે ? હવે એવા શબ્દો નહિ કહું.” ગુલાબ, ભાળી ગુલાબ, અજ્ઞાન ગુલાબના આ શબ્દ અંતઃ- કરણના હતા. ધીરજલાલ ગુલાબને સ્વભાવને ઓળખતે અને ઉષાકાત તેમ જ ઈને ગુલાબ ચહાતી હતી તે સારી પિઠે જાતે હતે. ગુલાબને વાપરવા પૈસા આપ્યા એટલે ગુલાબ સારામાં સારી સ્ત્રી હતી. તેને મળેલા પૈસાને દુરૂપ- ચોગ કરતી નહિ. ધીરજલાલે પ્રીતમલાલવાળું ઘર મહેતું હોવાથી ખાલી કર્યું, અને રાયપુરમાં મદનનેપાળની હવેલી પાસેનું ઘર ભાડે રાખ્યું હતું. પિતાને મળેલી રકમ તેમ જ પગારમાંથી ધીરજલાલ પિતાને નિભાવ કરતું હતું એટલું જ નહિ પણ ઉષાકાતનું કોલેજનું ખર્ચ મારે માથે પડે છે માટે જેમ બને તેમ જલદી ઠેકાણે પડી એ જુદે રહે એ વિચાર ધીરજલાલને આવતે નહિ તેમ ગુલાબ પણ મનમાં લાવતી નહિ. પ્રભાકર માટે જ્યારે જીવ બળતે ત્યારે ઉપકાન્ત ઉપર સહેજ અહીડાતી પણ પાછી ચોમાસાની પૂરવાળી નદીની માફક કલુષ થઈ નિર્મળ થતી.