પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વર્ણવ્યવસથા

ઘણું બ્યવસ્થા સારુ આપ્યા નથી. એ સંદેશા તે સ્ત્રીપુરુષ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી, યહૂદી, શીખ, તેમ જ શા પણ અપવાદ વિના પેાતાને હિન્દી કહેવડાવનારા એ એક હિન્દીને માટે છે. માટલી વાત આ બડ઼ેને ધ્યાનમાં રાખી હેત તા તેમની ટીકા જુદી જ રીતે લખાત એમ હું માનું છું. તે તેમણે જોયું હૈાત કે, મે` તેા હિન્દુસ્તાનના આગળ એક એવી વસ્તુ મૂકી છે કે જે કાઈના ધર્મની આડે આવતી નથી, અને ઊલટુ જેટલે દરજ્જે અને અંગીકાર કરવામાં આવે તેટલે દરન્ટે તે તે ધર્મને અને હિંદુધ માં તે તે વણુ કે નાતિને ઉજ્જ્વળ કરનારી છે. તેથી જ મારા દાવા છે કે, મારી પતિ વષ્ણુસકર કરનારી હે પણ વશુદ્ધિ કરનારી છે. કાઈ ને તેના સ્વધર્મ કે બાપીકા ધંધા હાડવાનું કહેતા નથી. પણુ દરેકના સ્વાભાવિક વ્યવસાયમાં મૅટિયા ચલાવવાને ઉમેરો કરવા કહું છું. કાઠિયાવાડના રજપૂતો આ વાતથી વાર્ક હતા. તેમણે મને પૂછેલું કે, શું હું. તેમને તેમની તલવારા મેલી દેવા કહું છું ? મેં તેમને કહ્યું, હરિંગજ નિ ઊલટુ' મે' તો એમને એમ કહ્યું કે, જ્યાં સુધી તમે તલવારના અળમાં વિશ્વાસ રાખનારા છે ત્યાં સુધી તમારા દરેક કી દગા ન દેનારી તલવાર અવશ્ય બાંધવી. અલબત્ત, ગે’ એમને એમ પણ કહ્યું કે, મારા આદર્શ ક્ષત્રિય તા એ છે કે જે તલવાર વીઝવ્યા વગર રક્ષણનું કાર્ય કરે અને જે માર્યો વગર પેાતાનું નાકું સંભાળતા મરે. તલવાર તે કાઈ ખૂંટવી પશુ લે. પણ ઘા કર્યા વગર બાઝીલીને મરી છૂટનારાનું શૂરાતન કાણુ ખૂંચવી શકે ? પણ આ તે ખીજી વાત થઈ. ઉપલા પ્રશ્નમાં તે હુ રજપૂતોએ નબળાનું રક્ષણ કરવાના દેવાને નથી જ, તેમ બ્રાહ્મણે પાતાને વધુ ાડી પણું વિધાદાનને વ્યવસાય છેડી દે એવું છું. માગતા નથી. હું તા એટલું જ કહીશ કે