પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઓતમચંદને કહેવાનું મન તો થયું કે પસાયતાના હાથે મૂઢ માર ખાઈને હું પણ ત્રણ દી લગી મેંગણીમાં આહીરને ખોરડે ખાટલાવશ જ રહ્યો હતો, પણ જીવનની એ નાજુકમાં નાજુક ઘટના એણે આજ સુધી લાડકોરથી પણ છાની રાખેલી એ આ બે દોકડાના મુનીમ આગળ ખુલ્લી કરવાનું એને ઉચિત ન લાગ્યું.

કોથળીનો ચોર કોણ?
૩૭૭